આપણા સમાજ મા સબંધએક વિશ્વાસ ઉપર આધાર રાખે છે તે પછી કોઈ પણ સબંધ હોય મિત્રો આવા ઘણાબધા સબંધો છે જેવાકે માતા પિતાનો સબંધ,ભાઈ બહેન નો સબંધ,કે પછી પતિ પત્નીનો સબંધ મિત્રો આબધા જ સબંધો એકબીજાના ઉપર રહેલા વિશ્વાસ ઉપર આધાર રાખે છે પરંતુ મિત્રો અમુક સમયે આ સબંધ ઉપર રહેલા વિશ્વાસ તુટી જાય છે જેના કારણે સબંધો પણ તુટી જાય છે મિત્રો આપણા સમાજમા ઘણાબધા એવા કિસ્સાઓ બનવા લાગ્યા છે.
જેથી આપણે કોઈની ઉપર વિશ્વાસ કરવો ખુબજ મુશ્કેલ થઇ ગયો છે અને તેનાથી લોકો કોઈની ઉપર વિશ્વાસ કરતા પહેલા પણ વિચાર કરે છે દોસ્તો આજકાલ આવા કિસ્સા બનવા એ સામાન્ય વાત બની ગઈ છે અને કાયમ માટે આવા કિસ્સા આપણને જાણવા મળતા હોય છે અને તેમજ હવે લોકોમાં એક બીજા પ્રત્યે ખૂબ જ નફરત થવા લાગી છે અને એનું કારણ એ જ છે કે આજકાલ લોકો મહિલાઓને ખરાબ નજરથી જોતા હોય છે અને આવા લોકોથી હંમેશા દૂર જ રહેવું જોઈએ.
મિત્રો આ કિસ્સામા બન્યુ છે એવુ કે મૈનપુરી જિલ્લાના બનારહાલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા એક ગામમાં મામાના મકાનમાં રહેતા એક યુવકને બ્લેકમેલ કરી સબંધીએ બંધન કર્યું હતું. તે દરમિયાન, જો છોકરી ગર્ભવતી હતી, તો તેણે તેની સાથે લગ્ન કરવાનું વચન આપ્યું હતું. જ્યારે તે માતા બની, તેણે થોડા દિવસો પછી લગ્ન કરવાનો ઇનકાર કરી દીધો. પીડિતા વતી શિકત આપ્યા બાદ પોલીસે એસપીના આદેશથી ગુનો નોંધવાની શરૂઆત કરી છે.
દિલ્હીમાં રહેતી યુવતીના પિતાનું 2002 માં અવસાન થયું હતું. આ પછી, થના વિસ્તારનો એક ગામ નિવાસી મામા તેને તેના ઘરે લઈ આવ્યો. તે હકીકતની વાત છે કે વર્ષ 2009 માં મામાના પરિવારના એક યુવાન હિમાંશુએ કપટપૂર્વક તેનો ‘અશ્લી’ ફોટો લીધો હતો. ફોટો કાળા કરવાથી યુવતી સાથે સંબંધ બનાવવાની વાત છે. જ્યારે તેણી ગર્ભવતી થઈ, ત્યારે અરોપીએ તેને ધમાકા બોલાવી. જ્યારે તેણે તેની માતાને આ વિશે માહિતી આપી ત્યારે તેણે ફોન પર ફોન પર વાત કરી હતી.
અને હિમાંશુ ડરી ગયો અને કહ્યું કે થોડા દિવસ પછી તે લગ્ન પણ કરી લેશે અને બાળકને દત્તક લેશે. 2012 માં તેણે એક પુત્રને જન્મ આપ્યો. હિમાંશુ લગ્ન કરવાની વાતો કરતી રહી. તે તેની માતા અને બાળક સાથે દિલ્હીમાં રહે છે, પરંતુ અરોપીએ તેને સ્વીકાર્યું નહીં. ગુરુવારે પી.દિતા વતી એસ.પી.એ.વિનાશ પાંડેને ફરિયાદ કરી હતી. એસ.પી.ના આદેશથી પોલીસ મથકે અરોપી વિરુદ્ધ દુષ્કા, ધો ખાધાધી સહિતના અન્ય ધારાઓમાં રિપોર્ટ નોંધવાનું શરૂ કર્યુ છે ગુરુવારે પી.દિતા વતી એસ.પી.એ.વિનાશ પાંડેને ફરિયાદ કરી હતી. એસ.પી.ના આદેશથી પોલીસ મથકે અરોપી વિરુદ્ધ દુષ્કા સહિતના અન્ય ધારાઓમાં રિપોર્ટ નોંધવાનું શરૂ કર્યુ છે.
તેમજ અહીંયા એક આવો જ એક બીજો કિસ્સો નજરે આવ્યો છે જે દેહરાદૂનમાં જોવા મળ્યો છે અને તેના વિશે હું તમને જણાવવા જઈ રહ્યો છુ અને આ કિસ્સો એવો છે કે જેનાથી દરેક ઘરના લોકોને આ વિશે જાણવું જોઈએ કારણ કે ઘણીવાર એવા કિસ્સા બનતા હોય છે કે જેનાથી આપને આઘાત જનક બની જતા હોઈએ છીએ અને તેમજ મિત્રો આ કિસ્સો પણ એવો છે જેને જાણીને તમે પણ વિચારમાં પડી જશો તો ચાલો જાણીએ આ કિસ્સા વિશે.મિત્રો આ કિસ્સો દેહરાદૂનમા જોવા મળ્યો છે.
મિત્રો દેહરાદૂનમા એક મગનસિંહ નામનો વ્યક્તિ રહેતા હતા અને તેઓ કિન્નરોને ત્યા ઢોલક વગાડવાનુ કામ કરતા હતા પરંતુ મિત્રો થોળાંક સમય પહેલા તેમનુ અચાનક કરંટ લાગતા મૃત્યુ થઈ જાય છે અને જ્યારે પોલિસને આ વાત ની જાણ થઈ ત્યારે પોલિસે શકના આધારે મગનસિંહની પત્ની રાજેન્દ્ર દેવી ની ધરપકડ કરી લીધી અને જ્યારે પોલિસે રાજેન્દ્ર દેવી પુછપરછ કરી તો પહેલા તો તેણે અજાણ્યા બનવાનું નાટક કર્યુ અને કહયુ કે મને તેના વિશે કઈ ખબર નથી.
પરંતુ જ્યારે પોલિસે કડકરીતે પુછપરછ કરી તો તેને સાચી હકીકત પોલિસને જણાવી.મિત્રો રાજેન્દ્ર દેવી એ પોલિસને સાચી હકીકત જણાવતા કહયુ કે તેમના પતિ મગનસિંહનો એક ભાણો હતો જેનુ નામ વિશ્મભર ઉર્ફ સોનુ જે થોળાંક સમય પહેલા તેમના ઘરે રહેવા આવ્યો હતો અને છેલ્લા 2 વર્ષથી ઘણીવાર તે તેમના ઘરે આવતો હતો પરંતુ આ સમયે તે તેના મામા ના ઘરે આવ્યો ત્યારે તે રહેવાનો છે તેવુ તેણે જણાવ્યુ હતુ.
મિત્રો તમને જણાવી દઈએ કે મગનસિંહની પત્ની રાજેન્દ્ર દેવીનો તેમના ભાણા સોનુ સાથે અવૈધ સબંધ હતો પરંતુ તેના પતિ મગન સિહને આ વાતની જાણ નહતી ત્યારબાદ રાજેન્દ્ર દેવી એ જણાવ્યુ કે તેણે તેના ભાણા સોનુ સાથે ઘણીવાર સંભોગ પણ કર્યુ હતુ મિત્રો રાજેન્દ્ર દેવીએ આગાળ જણાવતા કહયુ કે જ્યારે તેમના અને ભાણાના અવૈધ સબંધ વિશે તેના પતિને જાણ થઇ ત્યારે એક દિવસ બંનેને એક દિવસ રંગે હાથે પકડી લીધા જ્યા તેઓ દરવાજો બંધ કર્યા વગર તેઓ બૅડ ઉપર મસ્તી કરી રહ્યા હતા.
અને ત્યારે અચાનક ત્યા મગનસિંહ આવી જાય છે અને તે આ જોઈને તે તેના ભાણા સોનુ સાથે ઝગડો કરે છે અને જ્યારે ઝગડો વધવા લાગ્યો ત્યારે રાજેન્દ્ર દેવીને લાગ્યુ કે તે કોઈને કહી દેશે તો રાજેન્દ્ર દેવી અને તેના ભાણો સોનુએ સાથે મળીને મગન સિંહની હત્યા કરી દીધી અને ત્યારબાદ તેઓ બંને ત્યાથી ભાગી ગયા હતા જ્યારે પોલિસને આ હત્યાની ખબર પડી ત્યારે પોલિસે તપાસ કરતા રાજેન્દ્ર દેવીની ધરપકડ કરી હતી અને પોલિસે જણાવ્યુ કે સોનુ તેમનો દુરનો ભાણો હતો.
જે અહિ રહેવા આવ્યો હતો અને તેના તેની મામી રાજેન્દ્ર દેવી સાથી અવૈધ સબંધ હતા જેની જાણ તેના પતિ મગન સિંહ ને થઈ જતા તેઓ બન્નેએ સાથે મળીને મગનસિંહની હત્યા કરી દીધી હતી પોલિસે તે બન્નેની ધરપકડ કરી તેમને જેલ મોકલી દીધા છે મિત્રો તમને જણાવી દઈએ કે ભાણાની ઉમર 18 વર્ષની હતી જ્યારે તેની મામી ની ઉમર 40 સાલ હતી.
સૌરાષ્ટ્રની રહેતી યુવતી સુરતમાં નોકરી કરે છે. તેના મામાએ તેના ઘરે જબરજસ્તી પ્રવેશ કર્યો હતો અને તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. તેણે લગ્ન પછી પણ તેની સાથે સંભોગ કરવા દબાણ કર્યું હતું. જ્યારે મહિલાએ ના પાડી ત્યારે તેણે તે મહિલાના પિતાને વીડિયો મોકલી આપ્યો. મહિલાએ ગુજરાત પોલીસમાં કેસ નોંધ્યો છે.
ગુજરાતના સુરતમાં 25 વર્ષીય મહિલાએ તેના મામા સામે કેસ કર્યો છે. મહિલાનો આરોપ છે કે તેના મામાએ તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા અને તેનો વીડિયો બનાવ્યો હતો. તેણે આ વીડિયો તેના પિતાને મોકલ્યો છે. પોલીસે યુવતીની ફરિયાદ પરથી ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે.યુવતીએ જણાવ્યું કે તે સૌરાષ્ટ્રની છે. તે સુરતના પૂના વિસ્તારમાં રહે છે.
તે સાડીઓમાં પેકો-સેલ્સ અને ભરતકામના કામનો કામ કરીને જીવે છે. તેના મામા તેના ઘરે આવતા હતા.મહિલાએ જણાવ્યું કે તેના મામાએ તેમને કાકા નહીં બોલાવવા કહ્યું. તેણે કહ્યું કે તે તેની તરફ કાકાની જેમ જોતો નથી. તેણે એક વર્ષ પહેલા તેની સાથે બળજબરીથી શારીરિક સંબંધ બાંધ્યા હતા. તેણે તેની સાથે અવારનવાર શારીરિક સંબંધો બાંધવા માંડ્યા.
એક મહિના પછી તેણે એક વિડિઓ બનાવી. ત્રણ મહિના પછી, યુવતીના પરિવારજનોએ તેના સંબંધને બીજે મળ્યાં. તેઓ લગ્નની તૈયારી કરી રહ્યા હતા. જ્યારે યુવતીના મામાને આ વાતની ખબર પડી ત્યારે તેણે તેને કહ્યું કે તેણે ક્યાંય પણ લગ્ન કરવા જોઈએ પરંતુ તેણે તેની સાથે શારીરિક સંબંધ બાંધવો પડશે.
તેઓએ તેના પર દબાણ કર્યું. મહિલાએ લગ્ન પછી શારીરિક સંબંધ બાંધવાનો ઇનકાર કરી દીધો હતો.ગુસ્સે ભરાયેલી યુવતીના મામાએ બંનેના પિતાના મોબાઈલ પર સેક્સ માણવાનો વીડિયો મોકલ્યો હતો. પિતા ઉપરાંત આ યુવતીના સમુદાયના ઘણા લોકોને તેણે આ વીડિયો મોકલ્યો હતો. દુખી યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવી.
બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.અમદાવાદ ના બાપુનગર વિસ્તાર માં બનેલી સમાજ ને લાંછનરૂપ ઘટના માં એક પરિણિતા ને મામા સસરા સાથે પ્રેમ થઈ જતા તે પોતાના પતિને છોડીને પ્રેમી મામા સસરા પાસે દોડી જતા હવસ નો જ સંબંધ રાખનાર મામા સસરા એ પોતાની પ્રેમિકા ભાણેજ વહુ ને સ્વીકારવાનો ઇન્કાર કરતા પ્રેમિકા બન્ને બાજુ થી લટકી પડી હતી.
પ્રેમી અને પતિ બન્નેએ છોડી દેતા તેણે 181 મહિલાને હેલ્પલાઇનની મદદ માંગી હતી.મામાજી સસરા સાથે લગ્ન કરવા પતિને છૂટાછેડા આપનાર પરિણિતા સાથે સંબંધ રાખવાનો મામાજી સસરાએ ઇન્કાર કરતાં હવે આ મહિલા ઘરવિહોણી બની ગઈ છે.5 વર્ષ અગાઉ પ્રેમ લગ્ન કરનાર આ મહિલા ને બે વર્ષથી પોતાના મામાજી સસરા સાથે પ્રેમસંબંધ હતો.
બન્ને અગાઉ બે વખત ભાગી પણ ગયા હતા જોકે બન્ને વખત તેના પતિએ મહિલા ને માફ કરીને સ્વીકારી લીધી હતી. પરંતુ આ મહિલા મામા સસરાના પ્રેમ માં અંધ બની હતી અને તેના 4 વર્ષના બાળકની કસ્ટડી લઇને પોતાના પતિને છૂટાછેડા આપી દીધા હતા અને પતિનું ઘર છોડીને સીધા જ પોતાના મન ના માણીગર એવા મામા સસરા એવા પ્રેમી નાં ઘરે દોડી ગઇ હતી જ્યાં પ્રેમી મામા સસરા એ આ મહિલા ને સ્વીકારવાની ના પાડી દીધી હતી.
તેના ફોન ઉપાડવાના પણ બંધ કરી દીધા હતા.જેના ભરોસે પતિને છૂટાછેડા આપ્યા હતા તે વ્યક્તિએ પણ તેને દગો આપ્યો હોવાનો અહેસાસ થતા આ મહિલા ની હાલત અત્યંત કફોડી બનતા તેણે 181 હેલ્પલાઇનમાં ફોન કરી મદદ માગી હતી.
જોકે મામા સસરાએ બે દીકરી હોવાથી ભાણેજ વહુને સ્વીકારવાની ના પાડી હતી તેઓ તો માત્ર સેક્સ માટે ટાઈમ પાસ કરતા હોવાનું બહાર આવ્યુ હતુ.
ભાણેજ વહુ સાથે અનૈતિક સંબંધ રાખનાર મામા સસરા સાથે 181 હેલ્પલાઇનના કાઉન્સિલરે વાત કરતા તેણે પોતાને બે દીકરીઓ હોવાથી લગ્ન કરવાનો ઇન્કાર કર્યો હતો. જ્યારે પતિને સમજાવવા પ્રયત્નો કરતા તેણે પણ પત્નીને રાખવા ઇન્કાર કરી દીધો છે. આમ આપણી પ્રાચીન સંસ્કૃતિ અને પવિત્ર સબંધો ની મર્યાદા, પરિવાર , સમાજ ની પરંપરા નું ભાન ભૂલનાર ના આ રીતે ઘર તૂટતા હોવાનું સપાટી ઉપર આવ્યું છે.