ધર્મ અને અંધશ્રદ્ધા એકબીજાને પૂરક છે. આ માન્યતા તે લોકો માટે બનાવવામાં આવે છે જેઓ ધર્મમાં માને છે અને તે લોકો માટે અંધશ્રદ્ધાળુ છે જે વિશ્વાસ કરતા નથી. જેવું કે કોઈ બાળક બીમાર થાય અને આપણે વિચારીએ કે બાળકની નજર લાગી છેતો તે અંધશ્રદ્ધા છે. અથવા, વડીલોને કહે છે કે, શુભકામનાઓ કરતી વખતે, કાળાં કપડા પહેરવા જોઈએ નહીં કારણ કે તે અસ્પષ્ટ અને નકારાત્મક શક્તિ ઉત્પન્ન કરે છે, તે પણ તેમની અંધશ્રદ્ધા છે.હાથ કે ગડામાં પેરવો કાળો દોરો.પરંતુ જો કોઈ કહે કે બાળકને ખરાબ વસ્તુઓથી બચાવવા માટે કાળો ઉપયોગ કરવો જોઈએ, અને જો આપણે તે કરીએ, તો તે એક માન્યતા છે. એવું માનવામાં આવે છે કે કાળા રંગનો ઉપયોગ ફક્ત નકારાત્મક શક્તિને દૂર કરવા માટે કરવો જોઈએ. માન્યતા મુજબ, મોટા વ્યક્તિ અથવા નાના બાળકને ટાળવા માટે, ખરાબ ઘડિયાળ, કાળો દોરો સાથે જોડાયેલ હોવો જોઈએ.ધર્મશાસ્ત્ર અનુસાર, હાથમાં કાળો દોરો બંધનકર્તા વ્યક્તિને ખરાબ આંખમાંથી બહાર રાખે છે. હાથ અથવા ગળામાં કાળો દોરો પહેરવાના સંદર્ભમાં નકારાત્મક ઊર્જા આપણા થી દુર રહે છે અને આપણને ખરાબ નજરથી બચાવે છે.શનિ દોષ વારાએ પહેરવો કાળો દોરો.
વિજ્ઞાન મુજબ કાળો રંગ ગરમીને શોષી લે છે. તેથી કાળો રંગનો દોરો પહેરીને ખરાબ હવા અને ખરાબ નજર કાળા દોરામાં શોષાય છે, જે શરીર પર કોઈ આડઅસરો ધરાવતું નથી. કાળો દોરો તમને રક્ષણાત્મક ઢાલ તરીકે સુરક્ષિત રાખે છે. જો કોઈને શનિ દોષ હોય, તો તેમણે કાળો દોરો અથવા કાળો રંગ પહેરવો જોઈએ. આ કરવાથી, કોઈ શનિના ગુસ્સામાંથી છટકી શકે છે. કાળા રંગ વિશે કહેવામાં આવે છે કે તે વ્યક્તિને દુષ્ટ નજરથી રક્ષણ આપે છે અને માણસ પણ વ્યવસ્થિત રીતે રહી શકે છે. અને જો તમે આ યુક્તિનો પ્રયાસ કરો છો, તો તમને મહાલક્ષ્મીના આશીર્વાદ રૂપે લાભ મળશે અને તમારા જીવનની પ્રત્યેક્ષ ઇચ્છાઓ પૂર્ણ થશે.તિજોરી ખાલી નઈ થવા દે કારો દોરો બજારમાથી એક સુતરાઉ અથવા રેશમ કાળો દોરો લાવો. પછી તેને મંગળવાર કે શનિવાર આ બે માંથી કોઈ પણ દિવસ કાળા દોરા ને 9 ગાંઠ બાંધી ને હનુમાનદાદા ના મંદિર જઈને મૂર્તિના પગમાં રાખેલું સિંધુર કાળા દોરા પર લગાવો. ત્યાર પછી, દોરાને તમારુ મુખ્ય બારણું અથવા પૈસાની તિજોરી પર બાંધી દો. થોડા દિવસો માં તમે જોશો કે માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા પર છૂટા થવા લાગ્યા છે. ધીરે ધીરે તમારી નાણાકીય સ્થિતિ મજબૂત બનશે. અને તમારૂ જીવન સ્વસ્થ, તંદુરસ્ત અને લાભદાયી બનશે.
તેવી જ રીતે લાલ દોરો અમુક લોકો બાંધતા હોય છે તેમને પણ આ ખાસ વાંચવા જેવું છે.આ રાશિવાળા લોકોને લાલ દોરો બાંધવો હોય છે શુભ મિત્રો હિંદૂ ધર્મ ની અંદર લાલ કલર ને અનેરું મહત્વ આપવામાં આવ્યું છે. જેને કારણે વિવાહિત સ્ત્રીઓ દરેક શુભ અને ખાસ સમયે લાલ રંગના કપડાં પહેરે છે, તથા સિંદૂરનો રંગ પણ લાલ રંગનો જ હોય છે. આના સિવાય આપણા હાથ પર જે નાડાછડી બાંધવામાં આવે છે તે પણ લાલ રંગની જ હોય છે. જેને આપણે લાલ દોરો પણ કહીએ છીએ.
અલબત હિંદુ ધર્મમાં નાડાછેડીનું સ્થાન કેટલું મહત્વપૂર્ણ છે. જૂની માન્યતાઓ અનુસાર નાડાછડી ખુબ શક્તિશાળી છે. આ માણસની અંદરની નકારાત્મક ઉર્જાને હમેશા માટે ખત્મ કરી શકે છે.તેને માણસ ના કાંડા પર બાંધવાથી બૂરી શક્તિઓ નજીક આવતી નથી. અને આપના જીવનની ઘણી મુશ્કેલીઓ પણ દૂર થઇ જાય છે.
આ જ કારણ છે કે આપણા ઘરના મંદિરમાં આને રાખવામાં આવે છે, પણ અન્ય કોઈ મંદિરમાં ટીકો લાગ્યા પછી લાલ દોરો બાંધવામાં આવે છે.આજે અમે તમને તે રાશિઓ વિષે જણાવવા જઈ રહ્યા છેજેને લાલ દોરો જરૂર બાંધવો જોઈએ. થઇ શકે છે કે આમાંથી એક રાશિ તમારી પણ હોય. એટલા માટે જો થઇ શકે તો આ જાણકારી જરા ધ્યાનથી વાંચો.
આ રાશિ ધરાવતા લોકો માટે તેના કાંડા પર લાલ રંગની નાડાછેડી બંધવાને કારણે આમના ગ્રહ શાંત રહે અને આપના જીવનમાં મુશ્કેલીઓ ખત્મ થઇ જાય. જીવન જી કોઈ પણ સમસ્યા હોય તે તુરંત દૂર થાઈ છે અને જીવન માં જે મનોકામના છે તે પરિપૂર્ણ થાઈ છે.મિથુન રાશિ ધરાવતા લોકો ની વાત કરવામાં આવે તો જો તમે તમારા જીવનમાં સારો પ્રેમ મેળવવા માંગો છો તો તમારે લાલ દોરો બાંધવો જરૂરી છે. આના સિવાય લાલ રંગનો દોરો બાંધવાથી તમારા જીવનમાં થઇ રહેલા ઉતાર ચઢાવ ચાલી રહ્યા છે તે પણ સારા થઇ જશે.વૃષભહવે ની રાશિ છે વૃષભ, આ રાશિ ધરાવતા લોકો ની વાત કરીએ તો આ રાશિના લોકોના ગ્રહ ખુબ ભારે ચાલી રહ્યા છે.
જેના કારણે તેમને લાલ દોરો જરૂર ધારણ કરવો જોઈએ. આમ પણ લાલ દોરો બાંધવાથી તમને ફક્ત ફાયદા ને ફાયદા જ થશે.સિંહ રાશિ ધરાવતા લોકો વાળાઓને પોતાના ગુસ્સા પર કાબુ રાખવું ખુબ જરૂરી છે. એવામાં આમણે લાલ રંગનો દોરો ધારણ કરવો જોઈએ.
લાલ રંગ ખુબ તેજસ્વી રંગ માનવામાં આવે છે, પરંતુ તો પણ લાલ રંગનો દોરો તમારા જીવનની સમસ્યા દૂર કરી નાખશે.કર્ક એટ્લે કે આ લિસ્ટની છેલ્લી રાશિ ની જો વાત કરવામાં આવે તો હવે જો તમે વેપારમાં વૃદ્ધિ કરવા માંગો છો તો તમારા કાંડા પર લાલ રંગનો દોરો બાંધવો જોઈએ. જણાવી દઈએ કે કાંડા પર લાલ રંગનો દોરો બાંધવાથી તમારા જીવનમાં આર્થિક મુશ્કેલીઓ ખત્મ થઇ જશે.