વેશ્યાવૃત્તિ એટલે કે વેશ્યાવૃત્તિ અથવા શરીર વ્યાપારમાં જે ભારતમાં ગુપ્ત રીતે તેમના પગ ફેલાય રહ્યા છે. પણ આમાં મહિલાઓને જબરદસ્તી દબાણ કર્યું હોયકે મઝબૂરી ના કારણે આ રસ્તો તેમને જાતે અપનાવ્યો હોય છે પરંતુ લેખની શરૂઆતમાં તમને જણાવી દઇએ કે તે એક ગુનો છે અને આમાં ભારતમાં કોઈ પણ પ્રકારની માન્યતા નથી.આવી સ્થિતિ માં કોઈ પણ આમાં શામિલ પકડાય જાય છે તો તેની સામે કડક કાર્યવાહી કરવાની પ્રાવધાન છે.
ભારતમાં કેટલાક એવા સ્થળો છે જ્યાં વિચિત્ર રિવાજ જેમકે વેશ્યાવૃત્તિ ખૂબ જ આશ્ચર્યજનક લાગે છે આજના સમયમાં ભણેલા ગણેલા મોટા શહેરોમાં જૂના વેશ્યાવૃત્તિ ની વિચિત્ર રીતિ રિવાજો ને નજર અંદાજ કરવામાં આવે છે.
પરંતુ પછાત વિસ્તારોમાં તે આજે પણ માન્ય છે આજે આ લેખમાં ભારતમાં વિચિત્ર વિધિઓ ને આજે અમે તમારા માટે લઈને આવ્યા છે એવી આશ્ચર્યજનક સત્ય જેને સાંભળ્યા પછી તમે પણ ચોકી જશો.
હેરાન કરવા વાળી વાત એ છે કે આજે આપણે જે સ્થળ વિશે વાત કરવા જઈ રહ્યા છે તે વાત બીજે ક્યાંયની નથી પણ ભારતની રાજધાની દિલ્હીનો વિસ્તાર છે તેને પરાણા સમુદાય તરીકે જાણવા માં આવે છે જ્યાં વેશ્યાવૃત્તિ પરંપરા અથવા રિવાજની નજર થી જોવામાં આવે છે.
પર્ના સમુદાય માં જન્મેલી છોકરીને બાળપણથી જ આ દલદમાં ધકેલી દેવામાં આવે છે જ્યાં સુધી છોકરી કુંવારી રહે છે ત્યાં સુધી તેના પરિવાર તેમની બોલી લગાવે છે અને પછી લગ્ન બાદ તેમની કમાણી પર પતિનો અધિકાર હોય છે જેના માટે પતિ પોતેજ ગ્રાહકને શોધવાનું કામ કરે છે.
અને જે છોકરીઓ આ કામ કરવાનો ઇનકાર કરે છે તો તેમને ત્રાસ અપવામાં આવે છે પર્ના સમુદાય માં નર્સરી શિક્ષણ પછી વધારે ભણાવામાં નથી આવતું, અને આ દલદલ માં ફસાયેલી મહિલાઓ નું માનવામાં આવે તો તેમનું કહેવું છે કે દરોજ 5 થી 7 અજનબી તેમની પાસે આવે છે અને તે બધા તેમના પરિવાર અથવા પતિ દ્વારા લાવવામાં માં આવે છે એટલાં માટે જ પોલીસ આ મહિલાઓને પકડે છે.
અને પછી તેમને બચાવવાને બદલે હૈવાણિયત પર ઉતરે છે.આ સાથે પર્ના સમુદાય ના લોકો માં છોકરીઓને લગ્ન કરવા માટે પંચાયતમાં લાવવામાં આવે છે જેના પછી તેમની સુંદરતાને જોઈને તેમની બોલી લગાવામાં આવે છે અને પછી પતિ શોધવામાં આવે છે.