ગરીબી એક એવી વસ્તુ છે જે જોવાનું પણ પંસદ નહીં કરે. જો પહેલાથી ગરીબ છે એ તો પહેલાથી પરેશાન છે. પરંતુ જે લોકો ની પરિસ્થિતિ સારી છે એ લોકો ને પણ ડર લાગે છે. તો એ ગરીબ ની રેખા નીચે ના આવી જાય. પરંતુ ગરીબ થઈ અમીર બનવા માટે તમારી મહેનત અને હુંનર પર નિર્ભર કરે છે.
પરંતુ અમીર ગરીબ થવાની પુરી રીતેની તમને દુર્ભાગ્ય ની લેન હોય છે. તેથી તમે ધન સંબંધી મામલો માં તમારી કિસ્મત ને હંમેશા બુલંદ રાખવા માંગો છો. ધન ની દેવી લક્ષ્મી જી ને કરવા માંગો છો.
તો આ કામ માં તમારી મદદ માટે આજે તમને કોઈ ઉપાય બતાવી શું. જેને અજમાવી પછી જીવન કોઈ દિવસ ગરીબી નહીં આવે. અને એક વાતને ધ્યાન આપવું કે આ ઉપાય ને શુક્રવાર ના દિવસે જ કરવો.
પહેલો ઉપાય
શુક્રવારે જલ્દી સવારે જલ્દી ઊઠીને સૂર્યાદય પહેલા સ્નાન કરવું. ત્યાર બાદ પીપળા ના ત્રણ પાંદડા લાવો. આ વાત નું ધ્યાન રાખવું કે આ પાંદડા ને કોઈ આગળ થી કાપેલું કે ફાટેલું ના હોવું જોઈએ. હવે ઘર ની સામે એક લાલ રંગનું કાપડ પાથરો અને એમના ઉપર પીપળા ના ત્રણ પાંદડા મુકો. અને પહેલા પાંદડા પર દીવો મુકો પછી બીજા પાંદડા પર ચોખા ના દાણા મુકો અને ત્યાં એક ઢગલો બનાવો. અને ત્રીજા પાંદડા પર 10 રૂપિયાનો સિક્કો મુકો.
અને હવે તમારે લક્ષ્મી માતાની આરતી કરવાની છે. આરતી પતી ગયા પછી તમારે માતા રાણી ને સ્પર્શ કરો. અને તેમને કહો કે ઘરમાં પૈસા ની આવક બનાવી રાખવાની વિનંતિ કરો. ત્યાર પછી ચોખાના ઢગલા ને બીજા ચોખા જોડે મેળવી ને ખીર બનાવો અને ઘરના ના બધા સભ્યો ખાઈ લો. અને તમે ત્રીજા પાંદડા પર સિક્કો મુક્યો છે તે ઘરની તિજોરીમાં મા મુકો. તેનાથી પૈસા ની કમી નઈ થાય. અને ત્યાર પછી પીપળા ના પાંદડા ને નદી કે તળાવ માં પધરાવી દો.
બીજો ઉપાય
આ ઉપાયને કરવા માટે પૂજા નો દોરી લઇ આવો. આ ધાઘા ને શ્રીફળ પર વીંટી દો. પછી આ શ્રીફળ ને પાણીથી ભરેલું એ તાંબાના લોટા ઉપર મુકો. આ નારિયેળ ની આસપાસ આંબા ના પાંચ પાંદડા મુકો. આવી રીતે એક કળશ બની જશે. આ કળશ ને લક્ષ્મી જી ના પ્રતિમા ની પાસે મુકો. પરંતું તેને જમીનની નીચે રાખતા પહેલા તેને ચોખાના ઢગલા માં મુકો. ત્યાર પછી લક્ષ્મીજી ની પૂજા કરો.
જ્યારે માતાજી નો દીવો તેની આપે ઓલવી જાય તો ત્યાર પછી જે નાળિયેર ફોડી ને પ્રસાદના રૂપમા ખાઈ લો. પછી ઘઉંને દળીને તેને રોટલી બનાવો અને ગાય ને ખવડાવો.
અને આ ઉપાય થી તમારા ઘર પર કોઈ દિવસ દુર્ભાગ્ય નહીં આવે. આટલું જ નહિ તેનાથી તમારી કિસ્મત માં પણ પ્રબળ થશે. અને ધન સંબંધી માં લાભ થશે. અને એજ દિવસે માતાનું વ્રત કરી શકો છો.