આપણા સમાજ મા પતિ પત્ની ના સબંધ ને ખુબજ પવિત્ર માનવામાં આવે છે અને એવુપણ નથી કે આ આજના સમય માટે જ પુરતુ છે આ સબંધ પેહલા થી પવિત્ર માનવામા આવે છે પરંતુ આપણા સમાજ ના કેટલાક લોકો ને લીધે આ સબંધ પવિત્ર નથી રહ્યો મિત્રો પતિ પત્ની નો સબંધ એક સમય મા ખુબજ પવિત્ર ગણવામા આવતો હતો કારણ કે આ સબંધ એક બીજા ના વિશ્વાસ ઉપર નિર્ભર રહે છે જો પતિપત્ની એકબીજા ઉપર વિશ્વાસ નહી હોય તો આ સબંધ ટકી રેહતો નથી.મિત્રો આપણા સમાજમા અમુક એવા કિસ્સાઓ બનવા લાગ્યા છે જેના ઉપરથી પતિ અને પત્ની સબંધ ઉપર રહેલો વિશ્વાસ તુટી જવાને આરે આવી ગયો છે અને મિત્રો લગ્ન ના સમયે સાત ફેરા અને પત્નીના જીવન ની રક્ષા કરવાની કસમ ખાવા વાળા પતિ પત્નીનો સબંધ ખુબ જ પવિત્ર માનવામા આવે છે મિત્રો પરંતુ આજે તમને એક એવા કિસ્સા વિશે જણાવવા જઇ રહ્યા છે જેના વિશે વિશ્વાસ કરવો ખુબજ મુશ્કેલ છે તેમજ એક પતિ અને પત્ની ના સબંધ ને શર્મશાર કરતી ઘટના ને સાંભળી ને દરેક વ્યક્તિ હેરાન છે.
મિત્રો આ કિસ્સામા બન્યુ છે એવુ કે વિશ્વના દરેક દેશમાં લગ્નને સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. પરંતુ તેને હિન્દુ ધર્મમાં એક પવિત્ર બંધન માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે લગ્ન એ બે પવિત્ર આત્માઓનું જોડાણ છે. ભારતીય સંસ્કૃતિમાં, લગ્ન એ બે આત્માઓ અને બે લોકો સાથેના બે પરિવારોના લગ્ન પણ છે જે એકબીજા સાથે કાયમ માટે જોડાયેલા છે અને તેથી જ આપણે લગ્નજીવનને ઘણું મહત્વ આપીએ છીએ. પરંતુ આજના સમયમાં આવા કિસ્સા રોજિંદા સામે આવી રહ્યા છે, તે જાણીને પતિ-પત્નીના સંબંધો ઉપરનો વિશ્વાસ ખોઈ જાય છે, જો આપણે આજના યુગની વાત કરીએ તો હવે સંબંધ જેવી કોઈ વાત નથી. ત્યાં રહેતી અશોકની પત્ની પ્રમિલાનો તેના ભાઈ બિજલા સાથે ગેરકાયદેસર સંબંધ હતો અને આ મહિલાના પતિને આ વિશે ખબર હતી પણ તે બંનેને લાલ હાથમાં રાખવાની તક જોઈ રહ્યો હતો.
દેવર ભાભી રોજ શારીરિક જોડાણો બનાવતા હતા. બંને ઘણીવાર સાથે જોવા મળતાં હતાં. પરંતુ એક દિવસ અશોકે તેની પત્નીને તેના ભાઈ સાથે બંધાયેલા જોયા અને પતિને જોઈને પત્ની ગભરાઈ ગઈ હતી અને આશ્ચર્યજનક છે કે પત્નીએ એવું કંઈક કહ્યું જે તમારી ઇન્દ્રિયોને ઉડાન ભરશે અને પતિએ કહ્યું કે પ્રમિલા દેવર-ભાભીને ખુશ કરશે અથવા મરા નંબર પણ લેશે. આ સાંભળીને પ્રમિલા અને બિજલાને થોડું દુખ થયું. તેને લાગ્યું કે આ સંબંધમાં તેના ભાઈનો કોઈ અર્થ નથી.
મિત્રો આવા જ એક બીજા કિસ્સામા બન્યુ છે એવુ કે એક ભાઇ એ તેના ભાઇના તેની પત્નીના ઐવધ સબંધ ના કારણે હત્યા કરી દીધી હતી જો કે તેના ભાઇનું કહેવુ છે કે તેના ભાઇને અને પત્નીને ઘણીવાર શરિર સુખ માણતા જોઈ ગયો હતો અને ત્યાબાદ તેને ખુબજ સમજાવ્યો હતો જો કે તેનો ભાઇ માનવા તૈયાર હતો અને તેણે તેની ભાઇની પત્ની સાથેના સબંધો ચાલુ જ રાખ્યા હતા તો ગુસ્સે થઈને નાના ભાઇની હત્યા કરી દીધી હતી તો આવો જાણીએ આ કિસ્સામા શુ બન્યુ હતું.મિત્રો તમને જણાવી દઇએ કે રાજસ્થાનના બરાન જિલ્લાના નારેદા ગામ રમતના મેદાનમા દૌલતરામની લાશ મળી હોવાના કેસમાં પોલીસે આજે આ ખુલાસો કર્યો હતો અને આ કેસમાં મૃતક મોટા ભાઈ પ્રેમચંદ પર આરોપી છે. પ્રેમચંદે પત્ની સાથેના પ્રેમ સંબંધને કારણે દૌલતરામની તીક્ષ્ણ હથિયારથી હત્યા કરી હતી અને તે જ સમયે મૃતકના લગ્ન ત્રણ મહિના પહેલા થયા હતા અને તેની પત્ની પીહરમાં રહેતી હતી.
અમે પોલીસે જણાવ્યું કે મૃતક દૌલતરામને બે ભાઈઓ છે જેમા મોટો ભાઈ પ્રેમચંદ અને નાના ભાઈ રણજિત છે અને મોટા ભાઈ રણજીતે પોલીસ રીપોર્ટ નોંધાવ્યો હતો જેમા જણાવ્યુ હતું કે દૌલતરામ જમ્યા બાદ ખેતરમાં સૂવા ગયો હતો જે બીજે દિવસે સવારે મૃત હાલતમાં મળી આવ્યો હતો અને તેના ગળામાં ત્રણથી ચાર મારામારી થઈ હતી અને પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી ત્યારે મૃતકના મોટા ભાઇ પ્રેમચંદની કાર્યવાહી શંકાસ્પદ જણાઈ હતી અને પહેલા તેની પૂછપરછ કરવામાં આવી હતી.
પરંતુ તેણે ના પાડી હતી પરંતુ પોલીસે જ્યારે કેટલાક તથ્યો જાહેર કર્યા ત્યારે તે તૂટી ગયો હતો અને તેણે પોતાનો ગુનો કબૂલ કર્યો હતો. તેણે મોટા ભાઈ દૌલતરામની પત્ની સાથે ગેરકાયદેસર સંબંધ બાંધવાની વાત કરી હતી. પૂછપરછ દરમિયાન આરોપી પ્રેમચંદે જણાવ્યું હતું કે, મૃતક દૌલતરામ ગાંજાના નશામાં હતો. તે મારી પત્ની સાથે ગેરકાયદેસર સંબંધો ધરાવતો હતો અને તેણે બંનેને અનેક વખત વાંધાજનક સ્થિતિમાં જોયા હતા અને તેણે તે બંનેને સમજાવ્યો પણ દૌલતરામને માન્યો નહીં, તેથી તેણે તીક્ષ્ણ ધારથી તેના પર હુમલો કર્યો અને તેની હત્યા કરી દીધી.
મિત્રો આવાજ એક બીજા કિસ્સામાં બન્યુ છે એવુ કે પત્નીની રોજની કચક્ચથી કંટાળીને એક એન્જીનીયર પતિએ ઝેરી દવા ખાઇ પોતના જીવનનો અંત લાવ્યો હતો અને ત્યારબાદ તેણે લખેલી સુસાઇડ નોટમાં તેમણે મોત માટે બદચલન અને ઝઘડાળુ પત્ની તથા તેના પ્રેમીને જવાબદાર ગણાવ્યા છે તેમજ પોલીસ મામલાની તપાસ કરી રહી છે અને આ સુસાઇડ નોટના આધારે સિવિલ એન્જિનિયરના મોટાભાઈએ તેની પત્ની અને પ્રેમી સામે ફરીદાબાદ સેક્ટર-16 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે તો આવો જાણીએ આ કિસ્સા વિશે.
મિત્રો આ કિસ્સા મા બન્યુ છે એવુ કે પત્નીની કચકચથી કંટાળીને એક એન્જિનિયર પતિએ ઝેર ખાઈને જીવન ટુંકાવ્યું હતું અને તમને જણાવી દઇએ કે સૂત્રોના જણાવ્યા મુજબ ઝેર ખાધા બાદ તેને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં તેનું મોત થયું હતું અને પોલીસના જણાવ્યા મુજબ 40 વર્ષીય વેદકુમાર વ્યવસાયે સિવિલ એન્જિનિયર હતા. સુસાઇડ નોટમાં તેમણે મોત માટે બદચલન અને ઝઘડાળુ પત્ની તથા તેના પ્રેમીને જવાબદાર ઠેરવ્યા છે. પોલીસ મામલાની તપાસ કરી રહી છે.
મિત્રો આ સુસાઇડ નોટના આધારે સિવિલ એન્જિનિયરના મોટાભાઈએ તેની પત્ની અને પ્રેમી સામે ફરીબાદ સેક્ટર16 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે તેમજ પરિવારજનોના જણાવ્યા મુજબ વેદ કુમાર સંત નગરમાં રહેતો હતો અને પત્ની અને તેના પ્રેમીથી થતાં દરરોજ ના ઝઘડાથી કંટાળીને સેક્ટર-55માં રહેવાનુ શરૂ કર્યું હતું જો કે 2018માં શિવકુમારના લગ્ન થયા ત્યારે તે ગુજરાતમાં નોકરી કરતા હતા અને પત્ની અને બાળકોના કારણે તેઓ ગુજરાતથી ભિવાનીમાં નોકરી કરવા આવ્યા હતા અને સપ્તાહના અંતે ભિવાનીથી ફરીદાબાદ સ્થિત ઘરે આવતો હતો.
મિત્રો તમને જણાવી દઇએ કે આ સમય દરમિયાન પત્નીની પડોશમાં રહેતા ટેક્સી કેબ ડ્રાઇવર સાથે આંખ મળી ગઈ હતી અને બંને એકબીજા ને પ્રેમ કરવા લાગ્યા હતા તેમજ ઘણીવાર તેઓ એકબીજા સાથે રંગરેલિયા મનાવવા લાગ્યા હતા જો કે થોડાક દુવસ પહેલા વેદ કુમાર ની પત્ની તેના પડોશી પ્રેમી સાથે ભાગી ગઈ હતી અને પત્નીએ પિયરિયા સાથે મળીને તેની સંપત્તિ પડાલી લીધી હોવાનો આરોપ છે. જે બાદ પત્ની તેના પર દહેજ માંગવાનો કેસ દાખલ કર્યો હતો.
મિત્રો આ સમગ્ર ઘટના વિશે પોલીસના કહેવા મુજબ થોડાક દિવસ પહેલા પત્ની ફરીદાબાદ પરત ફરી હતી અને જે બાદ ફરીથી ઝઘડો શરૂ થઈ ગયો હતો અને ત્યારે કોઈ વાતને લઈ પતિ-પત્ની બાખડ્યા હતા જેનાથી પરેશાન થઈને વેદકુમારે ઘરમાં જ ઝેર પી લીધું હતું અને જેની સારવાર દરમિયાન તેનુ સિવિલ હોસ્પિટલમાં મોત થયું હતું જે બાદ વેદકુમાર ના મોટા ભાઇએ તેના ભાઇ ની પત્ની અને તેના પ્રેમી સામે ફરીદાબાદ સેક્ટર-16 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
મિત્રો આવો જ એક બીજો કીસ્સો સામે આવ્યો છે જ્યા મિત્રો એક મા અને તેની છોકરીના કોઈ બીજા અજાણ્યા વ્યક્તિ સાથે અવૈધ સબંધ ચાલી રહ્યા હતા મિત્રો એક મહિના પહેલા તે મહિલા અને તેના પ્રેમીને સંદિગ્ધ અવશ્થામા તેનો પતિ જોય ગયો હતો અને ત્યારબાદ તેના પતિ અને તેની પત્ની વચ્ચે ખુબજ ઝઘડો થયો હતો અને ત્યારબાદ જ્યારે તે ઝઘડો શાંત થયો ત્યારે તે રાત્રે તે ઘરના બધાજ લોકો સુઇ ગયા હતા ત્યારે તે મા અને દિકરી તેમજ તેના પ્રેમીએ ત્રણેયે સાથે મળીને તે મહિલાના પતિને કોઈ તીક્ષ્ણ હથિયારથી ગળુ કાપી જાન થી મારી નાખ્યો અને ત્યારબાદ તેના શવને ઘરના આગણમા જ દફ્નાવી દીધુ હતુ.
અને જ્યા તેના શવને દફ્નાવવામા આવ્યુ હતુ ત્યા ઇટોની દિવાલ પણ બનાવી દીધી જેથી કોઈને જાણ ના થાય મિત્રો આઘટના ભાગલપુર જીલ્લાના સન્હોલા પોલિસ સ્ટેશનની હદમા આવેલા બડી રમાંસી ગામમા સામે આવ્યો છે અને સોમવારે જ્યારે તેમનો મોટો છોકરો ઘરે આવ્યો તો તેને આ સંપુર્ણ ઘટના બહાર આવી હતી જ્યા પોલિસે તપાસ કરતા તે મા અને તેની છોકરીની ધરપકડ કરી હતી અને તેના પ્રેમી આ ઘટના પછી ફરાર થઇ ગયો હતો અને પોલિસ અલગ અલગ જગ્યાએ છાપેમારીને તેની શોધ કરી રહી.
મિત્રો પોલિસ સ્ટેશન મા નોધાયેલી ફરિયાદ મુજબ મોટી રમાંસી ગામમા કૈલુ દાસ પોતાની પત્ની સરિતાદેવી અને તેની છોકરી જુલી અને તેના છોકરા દેવનંદનની સાથે નાની કરિયાણાની દુકાન ચલાવતા હતા અને કૈલુનો સૌથી મોટો છોકરો દયાનંદ બાકા જીલ્લાના રાજૌનમા રહીને ખલાસી નુ કામ કરતા હતા અને તેની કરિયાણાની દુકાન ચલાવતા તેની પત્ની સરિતાદેવી અને તેની છોકરીને ઘણીવાર અજાણ્યા પુરુષો સાથે મળવાનું થતુ હતુ.અને આ દરમિયાન તેમના નજીકનુ પલવા ગામનો એક અજાણ્યા યુવક દિનેશ યાદવ તેમની દુકાન અને તેમના ઘરે આવાતા જતા રહેતા હતા અને અને થોડાક સમય પછી તે યુવક દિનેશ યાદવે સરિતાદેવી અને તેની છોકરી જુલી સાથે અવૈધ સબંધ રાખ્યા હતા અને તેમની સાથે સંભોગ પણ કર્યો હતો પરંતુ કૈલુને આ વાતની જાણ નહતી પરંતુ જ્યારે આ વાતની જાણ કૈલુને થઈ ત્યારે તેનો અને તેની પત્ની સરિતા દેવીઅને તેની છોકરી જુલી સાથે તેણે ઝગડો કર્યો.
અને એક દિવસ જ્યારે કૈલુનો મોટો છોકરો દયાનંદ જ્યારે તેના ઘરે પાછો આવ્યો ત્યારે તેણે તેના પિતાને તેના ઘરમા ના જોયા તો દયાનદે તેની માતા સરિતાદેવી અને તેની બહેન જુલી પિતા વિશે પુછ્યુ પરંતુ કોઈએ પણ સરખો જવાબ ના આપ્યો આ પછી તેમણે ગામલોકોને પણ પૂછપરછ કરી હતી પરંતુ કોઈ જવાબ મળ્યો નહી અને છેવટે દયાનંદે પોતાના પિતાના ગુમ થયાની ફરિયાદ નોંધાવવા તે પોલીસ સ્ટેશન પહોંચી ગયો અને જ્યારે સરિતા દેવી અને પુત્રી જુલીને આ વાતની ખબર મળી ત્યારે તેઓ બંને પોલીસ સ્ટેશન પણ પહોંચી ગયા હતા.
મિત્રો જ્યારે આ ત્રણેય લોકો પોલીસ સ્ટેશનમાં ગૂમ થયા હોવાનો ગુનો થયાની ફરિયાદ નોધાવી રહ્યા હતા તે દરમિયાન ગ્રામજનોએ પોલીસને બોલાવી હતી અને કહ્યું હતું કે કૈલુના ઘરના આંગણામાંથી દુર્ગધ આવે છે જે બાદ પોલીસ સ્ટેશનના અધિકારી બ્રજેશકુમાર પોલીસ દળની સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ત્યા પોહચીને પોલિસે કૈલુના ઘરના આગણાની ખોદકામ કર્યુ અને જ્યારે તેમાથી કૈલુના શવને બહાર કાઢવામા આવ્યુ તો તેને જોઇને બધા ખુબજ હેરાન થઈ ગયા.
મિત્રો ત્યારબાદ જ્યારે ગામ લોકોએ ઘટનાની જગ્યાએ થી થોડે દુર પોલિસ સ્ટેશનથી આવી રહેલી મા અને તેની છોકરીને ખુબજ માર માર્યો અને તેમને પોલિસને સોપી દેવામાં આવી અને ત્યારબાદ પોલિસે મા અને છોકરીની ધરપકડ કરીને પોલિસ સ્ટેશનમા લઇ ગઇ હતી જ્યા તેમની પુછપરછ કરવામા આવી તો તેમણે તેમનો ગુનો સ્વીકાર કર્યો હતો મિત્રો તે પોલિસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યુ કે આ ઘટનામા શામિલ દિનેશ યાદવના અવૈધ સબંધ તે મા અને તેની છોકરી સાથે હતા અને તેમણે ત્રણેયે સાથે મળીને યોજના બનાવી કૈલુ યાદવની હત્યા કરી દીધી હતી પરંતુ દિનેશ આ ઘટના પછી ફરાર થઈ ગયો છે અને પોલિસ અલગ અલગ જગ્યાએ છાપેમારીને તેની શોધ કરી રહી છે.
મિત્રો આવો જ એક બીજો કીસ્સો સામે આવ્યો છે જ્યા મિત્રો લગ્ન ના સમયે સાત ફેરા અને પત્નીના જીવન ની રક્ષા કરવાની કસમ ખાવા વાળા પતિ પત્નીનો સબંધ ખુબ જ પવિત્ર માનવામા આવે છે મિત્રો પરંતુ આજે તમને એક એવા કિસ્સા વિશે જણાવવા જઇ રહ્યા છે જેના વિશે વિશ્વાસ કરવો ખુબજ મુશ્કેલ છે તેમજ એક પતિ અને પત્ની ના સબંધ ને શર્મશાર કરતી ઘટના ને સાંભળી ને દરેક વ્યક્તિ હેરાન છે મિત્રો આ ઘટના પછી પોલિસે આરોપી પત્ની અને તેના પ્રેમી ની ધરપકડ કરી હતી મિત્રો આ કિસ્સામા બન્યુ હતુ એવુ કે પતિ સાથે તેના સાસરીમા જવા નિકળેલી બે બાળકોની માતા ખરીદીના બહાને તેના પ્રેમી સાથે ભાગી ગઇ હતી તો મિત્રો આવો જાણીએ કે આ કિસ્સામા આખરે હકીકતમા શુ બન્યુ હતુ.
મિત્રો આ કિસ્સામા બન્યુ હતુ એવુ કે અમદાવાદ ના સરદાર નગર વિસ્તારમાં એક આશ્ચર્યજનક લવ સ્ટોરી બની હતી જેમા તેજ વિસ્તારમા રહેતી એક મહિલા તેના પતિ સાથે સાસરિયા માં જવા નીકળેલી બે બાળકોની માતા ખરીદીના બહાને બજારમાં ગઈ હતી અને ત્યાથી જ તેના પહેલાના પ્રેમી સાથે ભાગી ગઇ હતી મિત્રો ત્યારબાદ એવુ કહેવામા આવ્યુ હતુ કે તે મહિલા ના પિતાએ તેના બોયફ્રેન્ડ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે જેમા પોલિસે તે મહિલાના પ્રેમી વિરુદ્ધ ફરિયાદ નોધાવી આગળ ની કાર્યવાહી હાથ ધરી છે
જેમા મિત્રો પોલિસ સ્ટેશનમા નોધાયેલી ફરિયાદ મુજબ અમદાવાદના સરદાર પટેલ આંતરરાષ્ટ્રીય વિમાનમથક નજીક સરદાર નગરમાં રહેતા 62 વર્ષિય પશુપાલનને બે છોકરાઓ અને એક છોકરી છે.અને જેમા છોકરીના લગ્ન તેના નજીક ના ગામના યુવક સાથે લગભગ આઠ વર્ષ પહેલા થયા હતા પરંતુ મિત્રો એવુ કહેવામા આવુ છે કે તે યુવતિને તે છોકરો પસંદ ન હતો પરંતુ તે મહિલા તેના પિતાના બળજબરી પૂર્વક દબાણ કરવાથી તેની સાથે લગ્ન કરવા તૈયાર થઈ ગઈ હતી પરંતુ એક દિવસ ગામના યુવક સાથે લગ્ન કરવાથી ગુસ્સે ભરાયેલી યુવતી ફરીવાર તેના ગામમાં આવવા લાગી હતી તેમજ તે મહિલા ના લગ્ન પછી તેનો એક છોકરો અને એક છોકરી હતી.
પરંતુ મિત્રો તેના પરિવારના લોકોને એ વાત ખબર નહતી કે તે મહિલાનુ તેના જ ગામના યુવક ચિન્ટુ સાથે પ્રેમ સબંધ હતો અને તેણે મહિલાએ ઘણીવાર તેની સાથે શારીરીક સબંધ બનાવ્યો હતો પરંતુ તે મહિલા પરણીત હોવાથી તે મહિનામા એક કે પછી બે જ વાર તે ગામમા આવતી હતી અને જેના કારણે ચિન્ટુ ખુબજ ગુસ્સે પણ થતો હતો અને તે દરમિયાન નજીકમાં રહેતા ચિન્ટુ નામના યુવક સાથે તેનું પ્રેમ સંબંધ હોવાનું બહાર આવ્યું હતુ જેના કારણે તે મહિલાને તેના ગામમા આવવાનું બંધ થઈ ગયુ હતુ ત્યારે ચિન્ટુએ તે મહિલા સાથે ભાગી જવાનુ નક્કિ કર્યુ હતુ.
અને મિત્રો થોડાક દિવસ પછી તે મહિલાને તેનો પતિ તેને લેવા આવ્યો હતો ત્યારે તેણી તેના સાસરીયાના ઘરે જવા નીકળી હતી પરંતુ અળધા રસ્તામાં જઇ તેણે તેના પુત્ર માટે કેટલાક રમકડા અને ખોરાક ખરીદવાના બહાને તે નજીકની બજારમાં ગઈ હતી અને ઘણો સમય વિત્યા પછી પણ તે પાછી ના આવી ત્યારે તેના પતિએ બજારમા જઈને તપાસ કરી તો માલુમ થયુ કે તે કોઈ ચિન્ટુના બાઇક ઉપર બેસી ને નિકળી ગઇ છે અને જ્યાંથી તે તેના પ્રેમી સાથે ભાગી ગઇ હોવાના સમાચાર બહાર આવ્યા હતા.
મિત્રો જ્યારે તે મહિલાના પતિએ તેના પરિવારજ નો અને યુવતીના પિતાને જાણ કરી ત્યારે તે બધા ચોંકી ગયા હતા અને યુવતીના પિતા તેની પુત્રીના બોયફ્રેન્ડ ચિન્ટુના ઘરે ગયા હતા પરંતુ ત્યા પણ તે હાજર નહતો મિત્રો એવું કહેવામાં આવી રહ્યું છે કે નારાજ ચિન્ટુએ તેની ગર્લફ્રેન્ડના પિતાને ધમકી આપી હતી અને તે પછી તે બંને પરિવારો વચ્ચેનો મામલો ખુબજ ખળભળાટ મચી ગયો હતો મિત્રો યુવતીના પિતા ચિંટુ સામે સરદારનગર પોલીસ સ્ટેશનમાં ભારતીય દંડ સંહિતાની કલમ થી એફઆઈઆર નોંધીને કાયદેસર ની કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે તેમજ પોલીસે પણ કેસની તપાસ કરી રહી છે.