મિત્રો આમ તો દરેકને પૈસા કમાવાની ઈચ્છા હોય છે અને દરેક વ્યક્તિ ઈચ્છતો હોય છે કે તેનું પાકીટ હંમેશા પૈસાથી ભરેલું રહે અને ક્યારેય પણ ખાલી ન થાય.પરંતુ ઘણી વાર એવી પરિસ્થિતિ આવી જતી હોય છે કે તમારું પર્સ ખાલી થઇ જતું હોય છે અથવા મહિનાના અંતમાં પૈસાની તંગી ઉભી થાય જાય છે.જો તમે આવું ના ઈચ્છતા હોવ તો તમારે આ વાતોનું ખાસ ધ્યાન રાખવુ પડશે.તેનાથી તમારું પર્સ હંમેશા ભરેલું જ રહેશે.અને ક્યારેય ખાલી ની થાય.મિત્રો પીપળામાં ભગવાન વિષ્ણુનો વાસ માનવામાં આવે છે.એટલા માટે પીપળાનું એક કુણું પાંન પણ તમારા પર્સમાં રાકહી શકો છો.તેનાથી તમારા પર્સમાં ધનની વર્ષા શરૂ થઇ જશે.અને ક્યારેય પૈસા નઈ ખૂટે.ધર્મગ્રંથો અનુસાર પીપળામાં ભગવાન વિષ્ણુનો વાસ માનવામાં આવે છે. એટલા માટે એક પીપળાના પાંનને ગંગાજળથી ધોઈને પવિત્ર કરી લેવાનું અને પછી તેના પર ચંદનથી “શ્રી” લખવાનું અને પછી તેને તમારા પર્સમાં એ રીતે રાખવાનું કે તે કોઈને પણ દેખાવુ ના જોઈએ.અને તમારે આ માયે કિન્નર પાસેથી એક રૂપિયાનો સિક્કો માગવો.
આમ એવી માન્યતા છે કે કિન્નરને દેવામાં આવેલું દાન અક્ષય પુણ્ય પ્રદાન કરે છે અને તેમની દુવા દરેક વ્યક્તિને આપત્તિમાંથી બચાવી લે છે.જો તમે પણ પૈસાની સમસ્યાથી મુક્તિ મેળવવા માંગતા હોય તો તમારે કોઈ પણ કિન્નર પાસેથી એક રૂપિયાનો સિક્કો પાછો લેવો જોઈએ.અને જો તમને તે કિન્નર તેની ખુશીથી તમને એક રૂપિયાનો સિક્કો આપી દે તો તેને લીલા રંગના કપડામાં વીંટીને પોતાના પર્સમાં અથવા તિજોરીમાં રાખવો જોઈએ.આમ કરવાથી તમારા ધન સંબંધી પરેશાનીઓ દુર થવા લાગશે.
નિયમિત દરરોજ આ પાંનને બદલતું રહેવાનું.આવું કરવાથી તમને ધન સંબંધી ઘણા બધા ફાયદા થશે અને તમે ધનવાન થવા લાગશો.તમારા પર્સમાં ક્યારેય પણ પૈસાની કમી નહિ રહે અને બીજું કહીએ તો માં લક્ષ્મી પૂજા દરમિયાન ચડાવવામાં આવેલા ચોખા. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ચોખા શુક્રગ્રહ સંબંધિત અનાજ ગણાય છે. જો કોઈ પણ પૂજા પાઠ દરમિયાન દેવી દેવતાને તિલક કર્યા પછી ચોખા પણ ચડાવવા પડે છે.તેવી રીતે લક્ષ્મી પૂજા દરમિયાન ચડાવવામાં આવતા આ ચોખા પણ ખુબ જ વિશેષ હોય છે. માં લક્ષ્મીને ચડાવવામાં આવેલા ચોખામાંથી તમારે એકવીસ દાણા લઈને કાગળમાં પડીકું વાળીને પોતાના પર્સમાં મૂકી દો.તમને આ નુસ્ખાથી પણ ઘણો બધો ફાયદો થશે અને માતા લક્ષ્મીજી કાયમ તમારા પર્સમાં રહેશે.આમ તો મિત્રો આપણે આવી ભૂલો કરતા હોય પરંતુ પર્સ અને ચાવીને ક્યારેય પણ ટેબલ પર ન રાખવા જોઈએ. કારણ કે ભારતમાં જ નહિ વિદેશમાં પણ કહેવામાં આવે છે કે પોતાના પર્સ અને ચાવીને ટેબલ પર ન મુકવા જોઈએ.
આવું કરવાથી ઘરમાં પૈસાની અછત થતી થઇ જાય છે.એટલા માટે તમારે ક્યારેય પર્સ અને ચાવીને ટેબલ પર ન મુકવું જોઈએ. તમારે તેને ધ્યાન થી તેને કોઈ સુરક્ષિત સ્થાન પર મુકવું જોઈએ અને તે સુરક્ષાની દ્રષ્ટિએ પણ ખુબ જ મહત્વનું માનવામાં આવે છે.મિત્રો આમ ગુરુના નાના એવા ફોટાને પર્સમાં રાખવાથી પણ પ્રગતિ મળે છે.તમારે ગુરુના ફોટાને પર્સમાં રાખવાથી સંકટ સમયે રાહત અને આધ્યાત્મિકતાનો અનુભવ મહેસુસ કરી શકશો.આમ ગુરુના ફોટાને પર્સમાં રાખવાથી ધન સંબંધિત પરેશાની પણ નહિ થાય પૈસા ખૂટશે નઈ.આ રીતે ખાલી ફોટો રાખવો જ નહિ ગુરુના કહ્યા મુજબ આચરણ પણ કરવું જરૂરી છે.